ભરૂચ: એક્યુપ્રેશર ચિકિત્સા સારવાર શિબિર ફક્ત આ અઠવાડિયા માટે ગુરુવાર ને બદલે બુધવાર તા. ૧૯-૦૨-૨૦૨૦ના રોજ બપોરે ૩ કલાકે
મનુર્ભવ: - મનુષ્ય બન
સેવા પરમો ધર્મ
સ્વસ્થ વ્યક્તિ - સ્વસ્થ પરિવાર
સ્વસ્થ સમાજ - સ્વસ્થ રાષ્ટ્ર
સ્વાસ્થ્ય સેવાનો કાયમી પ્રકલ્પ અંતર્ગત
એક્યુપ્રેશર ચિકિત્સા સારવાર શિબિર
સામાજીક સેવા સંસ્થાન
મનમૈત્રી સેવા ફાઉન્ડેશન, ભરૂચ
દ્વારા આયોજીત
ફક્ત આ અઠવાડિયા માટે ગુરુવાર ને બદલે બુધવાર તા. ૧૯-૦૨-૨૦૨૦ના રોજ બપોરે ૩ કલાકે
એપોઈન્ટમેન્ટ માટે આ અઠવાડિયામાં મંગળવાર તા. ૧૮-૦૨-૨૦૨૦ના રોજ બપોરે ૩ થી ૪ દરમ્યાનમાં મોબાઈલ નંબર: 7281009100 ઉપર મેળવી લેવી.
આ ફેરફાર ફક્ત આ અઠવાડિયા પૂરતો જ છે તે ધ્યાનમાં રાખશો.
ચિકિત્સા સારવાર શિબિર સ્થળ:
મનમૈત્રી સેવા ફાઉન્ડેશન
પ્રકૃતિ હાટડીની ઉપર
“યમુના નિકુંજ”
સી-૧૩, ઝવેર નગર
ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે
ભરૂચ - ૩૯૨૦૦૧.
હેલ્પ લાઈન નંબર:
7281009100
રીપોર્ટ - જયેશભાઈ પરીખ
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor - મનીષ કંસારા 6352918965
સેવા પરમો ધર્મ
સ્વસ્થ વ્યક્તિ - સ્વસ્થ પરિવાર
સ્વસ્થ સમાજ - સ્વસ્થ રાષ્ટ્ર
સ્વાસ્થ્ય સેવાનો કાયમી પ્રકલ્પ અંતર્ગત
એક્યુપ્રેશર ચિકિત્સા સારવાર શિબિર
સામાજીક સેવા સંસ્થાન
મનમૈત્રી સેવા ફાઉન્ડેશન, ભરૂચ
દ્વારા આયોજીત
ફક્ત આ અઠવાડિયા માટે ગુરુવાર ને બદલે બુધવાર તા. ૧૯-૦૨-૨૦૨૦ના રોજ બપોરે ૩ કલાકે
એપોઈન્ટમેન્ટ માટે આ અઠવાડિયામાં મંગળવાર તા. ૧૮-૦૨-૨૦૨૦ના રોજ બપોરે ૩ થી ૪ દરમ્યાનમાં મોબાઈલ નંબર: 7281009100 ઉપર મેળવી લેવી.
આ ફેરફાર ફક્ત આ અઠવાડિયા પૂરતો જ છે તે ધ્યાનમાં રાખશો.
ચિકિત્સા સારવાર શિબિર સ્થળ:
મનમૈત્રી સેવા ફાઉન્ડેશન
પ્રકૃતિ હાટડીની ઉપર
“યમુના નિકુંજ”
સી-૧૩, ઝવેર નગર
ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે
ભરૂચ - ૩૯૨૦૦૧.
હેલ્પ લાઈન નંબર:
7281009100
રીપોર્ટ - જયેશભાઈ પરીખ
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor - મનીષ કંસારા 6352918965

Comments
Post a Comment