ભરૂચ: અંકલેશ્વરના અમરાતપુરા ગામની પ્રાથમિક શાળાની બસને નડ્યો અકસ્માત

ભરૂચ: અંકલેશ્વરના અમરાતપુરા ગામની પ્રાથમિક શાળાની બસને નડ્યો અકસ્માત


નવસારીના ચીખલી નજીક હાઇવે પર નડ્યો અકસ્માત

શાળાના બાળકો સાપુતારા પ્રવાસે જઈ રહ્યા હતા એ દરમ્યાન હાઇવે પર બસ પલટી મારી.

બસમાં સવાર 19 વિધાર્થીઓ અને શિક્ષકોને પહોંચી નાની મોટી ઇજા

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા

કોઈજાની હાનિ નહીં.સદનસીબે તમામનો આબાદ બચાવ. 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર