ભરૂચ: ભરૂચ જિલ્લાના ખેડૂતોને આયકર વિભાગની નોટિસ અપાય.


ભરૂચ: ભરૂચ જિલ્લાના 1 હજાર જેટલા ખેડૂતોને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાતા ખેડૂતોમાં રોષ

ખેડૂતો દ્વારા ભરૂચ ઇન્કમટેક્સ વિભાગમાં રજુઆત કરાઈ

ખેડૂતોએ ઇન્કમટેક્સ ન ભરવાનો હોવા છતાં નોટિસ મળતા નોટિસ પાછી લેવા માંગ

ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓનો કેમેરા સામે કંઈ પણ બોલવા ઇન્કાર

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર