ભરૂચ: શ્રવણ વિદ્યાધામ, ભરૂચ ખાતે પ્રિ-પ્રાયમરી કક્ષાનો વાર્ષિક ઉત્સવ યોજાયો
ભરૂચ: શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે પ્રિ-પ્રાયમરી કક્ષાનો વાર્ષિક ઉત્સવ યોજાયો.જેમાં નાના-નાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખશ્રી સૂરભિબહેન તમાકુવાલા તથા જિલ્લા પંચાયત ના સભ્ય
ચંદ્રકાંતાબેન પરમાર ઉપસ્થિત રહ્યા તથા શાળાના ટ્રસ્ટીશ્રી કિરણભાઈ બિન્નીવાલા,શ્રીવૈભવભાઈ બિન્નીવાલા,આચાર્ય શ્રીસુનિલભાઈ,શ્રીમતી ભારતીબેન પટેલ,શાળાનાશિક્ષકો તથા વાલીશ્રીઓ હાજર રહ્યા.











Comments
Post a Comment